×

સુરત વિષે

સુર્યપુત્રી તાપી નદીના કિનારે વિકસેલ સુરત શહેરનો ઇતિહાસ અતિ ભવ છે. સુરત શહેરની સમૃદ્ધિથી આકર્ષાઇને છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા ઇ.સ. ૧૬૦૦ના અરસામાં સુરત શહેરમાં બે વખત લૂંટ કરવામાં આવેલ. સુરત શહેરમાં ચોર્યોસી બંદરના વાવટા ફરકતા હોવાથી ચોર્યોસી નામ પડેલું. આમ ભુતકાળમાં સુરત એક અગત્‍યનું બંદર હતું. વલંદાઓએ સુરત શહેરમાં કોઠી પણ સ્થાપેલી. ઇ.સ. ૧૬૧રમાં અંગ્રેજોએ ભારતભરમાં સૌ પ્રથમ સુરતમાં વ્‍યાપારી કોઠી સ્થાપી અને ઇ.સ. ૧૬૧૪માં ઇસ્ટ ઇન્ડિયા કંપની માટે વેપારના હક્કો મેળવેલ.

Read More
શ્રી હિતેશ કોયા

જિલ્લા વિકાસ અધિકારી

SideImg

તાજેતર ના સુધારાઓ push-play View All

જીલ્લો સુરત

૭૬૫૭ચો.કિ.મી.
૪૨,૭૫,૫૪૦
૭૫%
૫૭૨
૧૯,૪૯,૨૩૮

Locate on Map

Olpad Mangrol Umarpada Mandvi Bardoli Mahuva Palsana Kamrej Choryasi Surat City

Hide Text